The Special Tribute to A. K. Suthar
जाने वाले कभी नहीं आते जाने वालों की याद आती है । Miss You Papa
Sunday, September 19, 2021
સ્વ. અરવિંદકુમાર કરશનદાસ સુથારગામ - વડગામ (ગાંધીનગર)સાતમી માસિક પુણ્યતિથી નિમિત્તે સમસ્ત પરિવાર તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
સ્વ. અરવિંદકુમાર કરશનદાસ સુથારગામ - વડગામ (ગાંધીનગર)સાતમી માસિક પુણ્યતિથી નિમિત્તે સમસ્ત પરિવાર તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ
|| છઠ્ઠી માસિક પુણ્યતિથિ ||છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિશાંત, સરળ, સદાય હસતા, નીડર, નિષ્પક્ષ, સ્પષ્ટ વક્તા અને સૌના શુભચિંતક એવા આત્મિય અને વંદનીય પિતાશ્રી ને હ્દયપૂર્વક શ્રધ્ધાંજલિ. આપનો પવિત્ર આત્મા અમારી સ્મૃતિમાં જીવંત છે. અને સદૈવ રહેશે...સુથાર પરિવારવડગામ (ગાંધીનગર)
પાંચમી માસિક પુણ્યતિથિ નિમિત્તે ભાવભરી શ્રદ્ધાંજલિ દરિયા જેવું નિખાલસ હૃદય, હિમાલય જેવું પવિત્ર ખળખળ હાસ્ય, સૂર્ય જેવું તેજસ્વી જીવન, ચંદ્ર જેવો શીતલ સ્વભાવ, આકાશના તારા જેવું ઝળહળતું જીવન, હસીને રહેવાવાળા તમો અમને રડાવી ગયા, પ્રભુ આપના પૂણ્યશાળી આત્માને પરમ શાંતિ અર્પે એજ અભ્યર્થના
સ્વ. અરવિંદકુમાર કરશનદાસ સુથારગામ - વડગામ (ગાંધીનગર)સાતમી માસિક પુણ્યતિથી નિમિત્તે સમસ્ત પરિવાર તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિ
No comments:
Post a Comment